જનીન જોડ કે જે એ જ રંગસૂત્ર પર આવેલ હોય તેના પુનઃજોડાણની શક્યતા તેના વચ્ચે રહેલા અંતર પર નિર્ભર હોય છે તેવું આમના દ્વારા સમજાવવામાં આવ્યું

  • [NEET 2019]
  • A

    ટી.એચ. મોર્ગન

  • B

    ગ્રેગર જે. મેન્ડલ

  • C

    આલફેડ સ્ટર્ટીવેંત

  • D

    સટન બોવેરી

Similar Questions

માનવમાં $22$ જોડ દૈહીક રંગસુત્રને અનુલક્ષીને સંલગ્ન સમુહની સંખ્યા કેટલી હશે?

બે વિષમયુગ્મી પિતૃનો પરફલન કરવામાં આવ્યો. જો તેમાં બે સ્થળો સહલગ્ન છે, તો દ્વિસંકરણ પરફલનમાં $\mathrm{F}_{2}$ પેઢીના સ્વરૂપ પ્રકારનાં લક્ષણોનું વિતરણ કર્યું હશે ?

જનીનિક પુનઃસંયોજન ..... ના લીધે છે.

લિંગી સંલગ્નતા..... દ્વારા સૌ પ્રથમ અવલોકન કરવામાં આવી હતી.

બે પ્રકારના જનીનો $'a'$ અને $'b'$ $20\%$ પુનઃસંયોજન દર્શાવે છે.

તો $++/++$ અને $ab/ab$ ના સંકરણ થી મળતી દ્વિસંકરીત $F1$ પેઢી  $++/ab$ માં ઉત્પન્ન થતા જન્યુનું પ્રમાણ શું હશે?

  • [AIPMT 1989]