જનીન જોડ કે જે એ જ રંગસૂત્ર પર આવેલ હોય તેના પુનઃજોડાણની શક્યતા તેના વચ્ચે રહેલા અંતર પર નિર્ભર હોય છે તેવું આમના દ્વારા સમજાવવામાં આવ્યું

  • [NEET 2019]
  • A

    ટી.એચ. મોર્ગન

  • B

    ગ્રેગર જે. મેન્ડલ

  • C

    આલફેડ સ્ટર્ટીવેંત

  • D

    સટન બોવેરી

Similar Questions

$F_1$ સંકર માખીઓ વચ્ચે કસોટી સંકરણ કરતાં પુનઃસંયોજીત સંતતિ કરતાં પિતૃ પ્રકારની સંતતિ વધુ ઉત્પન્ન થાય છે. તે શું સૂચવે છે ?

સંલગ્નતાની વિરુદ્ધ કાર્ય કરતી ઘટના...... છે.

જનીનવિધાના અભ્યાસમાં મોર્ગન અને સ્ટુઅર્ટના ફાળાની વિસ્તૃત ચર્ચા કરો. 

માત્ર જનીન B અને A ની વ્યતિકરણ માત્રા $5\%$ છે. જ્યારે A અને C ની જનીનની વ્યતિકરણ માત્રા $15\%$ છે તો રંગસૂત્ર પર આ જનીનો ની શક્ય શ્રેણી ......છે.

લિંકેઝ (સંલગ્નતા) શબ્દ કોણે આપ્યો હતો?

  • [NEET 2015]